Friday, June 20, 2025
HomeGujaratમોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાનના દિવસે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરીનો આદેશ 

મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાનના દિવસે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરીનો આદેશ 

મોરબીની સંસ્થાઓમાં શ્રમયોગી મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યની ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન, મઘ્યસ્થ અને પેટા ચૂંટણી માટે તા. ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ શ્રમયોગીને રજા આપવા હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

 

રાજ્યની ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓ ૨૦૨૫ અન્વયે મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રવિવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજવામાં આવશે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ, કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તે દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કર્મચારી અને કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા મોરબી મદદનીશ શ્રમ આયુકતની કચેરીએ હુકમ કરવામાં આવ્યો છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!