Monday, October 21, 2024
HomeGujaratમોરબી રામધન આશ્રમ ખાતે રામધૂન બોલાવી મૌન પાડી રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને...

મોરબી રામધન આશ્રમ ખાતે રામધૂન બોલાવી મૌન પાડી રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

રાજકોટ TRP ગેમ ઝોનમાં બનેલ આગ લાગવાની ઘટનામાં મૃતકોના આત્માની શાંતિ માટે રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશગિરિ અને ભક્તો દ્વારા ધુન બોલી, બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો છે. જેમાં 28 લોકોના મૃત્યુ થયું છે. ત્યારે રાજકોટ દુર્ઘટના માં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે રામધન આશ્રમ મટરુંનગર ખાતે મહંત ભાવેશગિરિમાં અને ભક્તો દ્વારા ધૂન બોલી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!