Sunday, September 8, 2024
HomeGujaratમોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસમાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસમાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના એક મોટા સમાચાર છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર થયા છે.

- Advertisement -
- Advertisement -

ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે અને કેટલાંય લોકો ગંભીર ઇજાના કારણે અપંગતા ભોગવી રહ્યાં છે. ત્યારે ઝૂલતા પુલ દુર્ધટના કેસમાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર છે. ટિકિટ ચેકર મહાદેવ લાખાભાઇ સોલંકી તેમજ સિક્યુરિટી દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણના જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઇકોર્ટમાં આરોપીઓએ જામીન અરજી કરી હતી. જેમાંથી ત્રણના જામીન મંજૂર થયા છે. જયારે જયસુખ પટેલ, દિનેશ દવે, દીપક પારેખ, મનસુખ ટોપિયા,અલ્પેશ ગોહિલ,પ્રકાશ પરમાર ,દેવાંગ પરમાર હજુ જેલમાં બંધ રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!