Tuesday, October 8, 2024
HomeGujaratમોરબી સબજેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્વારા બકરી ઇદની નમાઝ અદા કરાઈ

મોરબી સબજેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્વારા બકરી ઇદની નમાઝ અદા કરાઈ

આજે દેશભરમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર,દિલ્હી, હૈદરાબાદથી લઇને દેશભરમાં ધામધૂમથી તેની ઉજવણી થઇ રહી છે. ત્યારે મોરબી સબ જેલમાં પણ બકરી ઈદની ઉજવણી કરાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્વારા બકરી ઈદની ઉજવણી કરાઈ હતી. આજ રોજ મોલાના ઈશાકભાઈ દ્વારા મોરબી સબ જેલમાં રહેલ મુસ્લિમ ભાઇઓને ઇદની નમાજ પઢાવવામાં આવી હતી. સદર પર્વ દરમ્યાન મોરબી સબ જેલના ઇ.ચા.અધિક્ષક ડી.એમ.ગોહેલ સાહેબ તથા ઇ.ચા.જેલર એ.આર.હાલપરા સાથે જેલ સ્ટાફ દ્વારા પુરતો સાથ-સહકાર આપવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!