Saturday, September 21, 2024
HomeGujaratટંકારાના મોટા ખિજડીયા ગામે શોભાયાત્રા અને મહાઆરતી:ગ્રામજનોએ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કર્યો

ટંકારાના મોટા ખિજડીયા ગામે શોભાયાત્રા અને મહાઆરતી:ગ્રામજનોએ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કર્યો

ગઈકાલે જ્યારે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. સમગ્ર દેશ રામમય બની ગયો હતો. ત્યારે મોટા ખિજડીયા ગામે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્ત ભાઈઓ-બહેનો જોડાયા હતા.ભવ્ય શોભાયાત્રામાં જય શ્રીરામના નારા ગૂંજી ઉઠ્યા હતા. તેમજ મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ભવ્ય આયોજનમા તમામ લોકો સ્વયંભૂ જોડાયા હતા. તેમજ ભોરણીયા અંબારામભાઈ વશરામભાઈ દ્વારા પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જયારે અન્ય શ્રીગાર સરપંચ જુવાનસિહ સહિતના નાંમકિત લોકો દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!