Sunday, October 6, 2024
HomeGujaratમોરબીના ખાટકીવાસ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા:મહિલા પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા:મહિલા પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ તલાવડીવાસમાં આજે વહેલી સવારે યુવકને છરીના ઘા મારીને હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો જે મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ખાટકી વાસ માં આવેલ તલાવડીવાસમાં આજે વહેલી સવારે તોફિક ઉર્ફે ભાયલો ઇબ્રાહિમ ચાનીયા નામના યુવકને અમુક ઈસમો દ્વારા છરીના ઘા મારી ને હત્યા નીઓજવબામાં આવી છે જોકે આ હત્યા શા માટે કરાઇ હત્યા કોણે કરી તેવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.ત્યારે બીજી તરફ આ હત્યા માં મહિલા પ્રકરણ કારણભૂત હોવાનું અને મૃતક વિરૂદ્ધ બે વર્ષ અગાઉ પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે .જોકે પોલીસ તપાસ થયા બાદ જ હત્યારાઓ અને હત્યાના કારણ અંગે હકીકત સામે આવશે હાલ પોલીસે તપાસ શરૂ કરીને ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!