Monday, October 14, 2024
HomeGujaratમોરબીમાં આચકીની બીમારી સબબ રાજકોટ ખાતે સારવાર દરમિયાન પાંચ માસના માસુમ બાળકનું...

મોરબીમાં આચકીની બીમારી સબબ રાજકોટ ખાતે સારવાર દરમિયાન પાંચ માસના માસુમ બાળકનું મૃત્યુ

મોરબીના રવાપર ગામ ખાતે આવેલ હિરલ એપાર્ટમેન્ટમાં પાર્કિંગની ઓરડીમાં રહેતા નેપાળી પરિવારના ૫ માસના બાળકનું આચકીની બીમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર ગામ નજીક આવેલ હોરલ એપાર્ટમેન્ટમાં ઓરડીમાં રહેતા નેપાળી પરિવારના ૫ માસના રિશ્વંત ગોવિંદભાઇ ચંદુભાઈ બિસ્ટ નામના બાળકને આચકીની બીમારી હોય જેની સારવાર ચાલુ હતી તે દરમ્યાન ગત તા. ૧૧/૦૭ના રોજ બાળકની માતા તેના રહેણાંક મકાને મુકી કામ કરવા ગયા હતા જ્યાંથી પરત આવતા બાળકને આંચકી આવેલ હોય જેથી સારવારમાં લઇ જતા તેને વધુ સારવાર અર્થે રજકોટ ઝનાના હોસ્પીટલમાં દાખલ કરેલ હોય જેનુ ચાલુ સારવાર દરમ્યાન બીમારી અથવા પડી જવાના કારણે ફરજ પરના ડોકટરએ ગઈકાલ તા. ૧૪/૦૭ના સાંજના સમયે જોઇ તપાસી મૃત જાહેર કરતા સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!