Saturday, October 12, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે કેનાલમાં ડૂબી જતાં પ્રૌઢનું મૃત્યુ 

મોરબીના ઘુંટુ ગામે કેનાલમાં ડૂબી જતાં પ્રૌઢનું મૃત્યુ 

મોરબીના ઘુંટુ ગામ નજીક પસાર થતી કેનાલમાંથી ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ડૂબેલ પ્રૌઢના મૃતદેહને શોધી મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબી જીલ્લા ફાયર વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ફાયર વિભાગમાં સવારના ૧૦ વાગ્યે ટેલિફોનિક જાણ કરાઈ કે ઘુંટુ ગામે કેનાલમાં એક વ્યક્તિ ડૂબેલ હોય ત્યારે તાત્કાલિક ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે કલાકોની જહેમત બાદ કેનાલના પાણીમાંથી ૫૬ વર્ષીય મનસુખભાઇ માનસંગભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવી પીએમ સહિતની કામગીરી માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!