Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી ત્રાજપર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ મુકાયો

મોરબીમાં આવતીકાલે મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી ત્રાજપર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ મુકાયો

મોરબી શહેરમાં આવતીકાલે આઠ કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. PGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર હોવાથી ત્રાજપર ફીડરના નીચેના વિસ્તારોમાં સવારે ૭.૦૦ વાગ્યા થી સાંજે ૦૩.૦૦ વાગ્યા સુધી વીજકાપ મુકવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

PGVCL દ્વારા જણાવ્યા અનુસાર, મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ તારીખ ૧૭/૦૧/૨૦૨૩ ના રોજ ત્રાજપર ફીડરના નીચેના વિસ્તારોમાં સવારે ૭.૦૦ વાગ્યા થી સાંજે ૦૩.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેન્ટેનન્સના હેતુથી બંધ રાખવાનો હોઈ તે માટે ત્રાજપર ફીડર તાલુકા પોલીસ લાઇન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વોરબાગ, નિત્યાનંદ સોસાયટી, પાવન પાર્ક સોસાયટી ઋષભ નગર, મધુવન, મયુર સોસાયટી, અંબિકા સોસાયટી ત્રાજપર ગામ તથા આસપાસનાં વિસ્તારોમાં રહેતા લોકોને તેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!