રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ રાજ્યના તમામ લાભાર્થીઓ જાણ કરવામાં આવી છે કે “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- ૨૦૧૩” હેઠળનુ વિતરણ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધીમા પુર્ણ કરવા જણાવ્યું હતું. જેમાં પાંચ દિવસનો વધારો કરી તા. ૦૫/૦૬/૨૦૨૫ સુધીમાં અનાજ મેળવી લેવા વિનંતી કરાઈ છે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ રાજ્યના તમામ લાભાર્થીઓ જાણ કરતા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- ૨૦૧૩” હેઠળનુ વિતરણ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધીમા પુર્ણ કરવા જણાવ્યું હતું. જે હાલ “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩” હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓના હિતમા મુદતમાં વધારો કરીને ૦૫ જુન ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. જેથી તમામ એન.એફ.એસ.એ. લાભાર્થીને તા. ૦૫ જુન ૨૦૨૫ સુધીમાં યોજનાનો લાભ મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે