Sunday, January 25, 2026
HomeGujaratમોરબીમાં રામધન આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી

મોરબીમાં રામધન આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી

મોરબી: મોરબીમાં રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી બેનના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુપૂર્ણિમા નીમિતે વ્યાસ પૂજન, કુમારિકા પૂજન તેમજ ભાવેશ્વરી માતાના શિષ્ય રતનેશ્વરીબેન દ્વારા સત્સંગ સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા તેમજ મહેન્દ્રનગર અને સૌરાષ્ટ્રભરના ભાવિકો ઉપસ્થિત રહીને ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!