Sunday, September 8, 2024
HomeGujaratહળવદ બાર એસોસિયેશનના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી

હળવદ બાર એસોસિયેશનના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી

હળવદ વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

ગુજરાત બાર એસોસીએશનના માર્ગદર્શન હેઠળ તમામ બાર એસોસીએશનની ચૂંટણી તારીખ ૧૬-૧૨-૨૦૨૨ શુક્રવારના રોજ યોજાવાની હતી. તે માટે હળવદ બાર એસોસીએશનના તમામ વકિલ મંડળ દ્વારા ઈલેકશન નહીં પણ સિલેકશન દ્વારા ચુંટણી કરવામાં આવેલ તેમાં હળવદ બારના તમામ વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે બીન હરીફ વર્ણી કરવામાં આવી હતી.પ્રમુખ તરીકે ભરતભાઈ દેવજીભાઈ ગણેશિયા,સેક્રેટરી વિશાલભાઈ ઘનશ્યામભાઈ રાવલ,ઉપપ્રમુખ અશ્વિનભાઈ આનંદ સ્વરૂપ મલીક,ખજાનચી લલિતકુમાર ઘનશ્યામભાઈ સોનગરા, તમામ‌ હોદ્દેદારો ને હળવદ વકિલ મંડળના તમામ સભ્યો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!