Friday, September 20, 2024
HomeGujaratમોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ તેમજ સાકરતુલા કાર્યક્રમ...

મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ તેમજ સાકરતુલા કાર્યક્રમ યોજાશે

વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની તમામ બાર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયા બાદ તમામ ધારાસભ્યોનું સન્માન કરવા માટેનું આયોજન પરશુરામ ધામ મોરબી મુકામે યોજવામાં આવનાર છે.

- Advertisement -
- Advertisement -

બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 1/1/2023 સાંજે 5:00 કલાકે પરશુરામ ધામ મોરબી ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ બ્રહ્મ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભગવાન પરશુરામજીના આશીર્વાદથી ચૂંટાયેલા મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાના સન્માનનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ પ્રસંગે કાંતિભાઈ અમૃતિયાની સાકરતુલાનો કાર્યક્રમ પણ રાખવામાં આવી છે. તો સમયસર હાજરી આપી કાર્યક્રમને શોભાવશોજી બનાવવા બ્રહ્મ સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!