Sunday, October 6, 2024
HomeNewsમોરબી પાટીદાર નવરાત્રીમાં નવરાત્રીના ત્રણ દિવસ દરમિયાન સાત શહીદ જવાનોના પરિવારોને એક...

મોરબી પાટીદાર નવરાત્રીમાં નવરાત્રીના ત્રણ દિવસ દરમિયાન સાત શહીદ જવાનોના પરિવારોને એક એક લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાઈ

મોરબીના પાટીદાર નવરાત્રીમાં અજય લોરીયા દ્વારા ત્રણ દિવસમાં સાત શહીદ પરિવારોને એક એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. મોરબીમાં ‘ સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રીમાં નવે – નવ દિવસ શહીદ પરિવારોને બોલાવી તેમને એક – એક લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે ત્રણ નોરતા દરમિયાન સાત શહીદ પરિવારોને એક એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

મોરબીમાં ‘ સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રીમાં નવે – નવ દિવસ શહીદ પરિવારોને બોલાવી તેમને એક – એક લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં ત્રણ નોરતા દરમિયાન સાત શહીદ પરીવારોને અજય લોરિયા અને મહેમાનોના હસ્તે એક એક લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા છે.

જેમાં (1) વિજયકુમાર, ચંદ્રશેખર -તેલંગાણા, જીતેન્દ્રકુમાર-શિહોર(મધ્ય પ્રદેશ), પ્રમોદકુમાર -આરા,બિહાર, સંજય બિષ્ટ-નૈનિતાલ,ઉત્તરાખંડ, શુભમ ગુપ્તા-આગ્રા, યુ.પી અને અબ્દુલ માજિદ-જમ્મુ કશ્મીરના શહીદ જવાનોના પરિવારોને સન્માન કરીને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય કરીને માં ભારતીનું ઋણ ચૂકવ્યાનું અજય લોરીયાએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!