Sunday, October 6, 2024
HomeGujaratમોરબી જિલ્લાન પાંચ નાયબ મામલતદારોની આંતરિક બદલીઓ કરાઈ

મોરબી જિલ્લાન પાંચ નાયબ મામલતદારોની આંતરિક બદલીઓ કરાઈ

મોરબી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ફરજ બજાવી રહેલા પાંચ નાયબ મામલતદારોની આંતરિક બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા પાંચ નાયબ મામલતદારોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી પ્રાંત અધિકારીને કચેરીના શિરસ્તેદાર પી.આર.ગંભીરની માળીયા મિયાણા, માળીયા મિયાણા સર્કલ બી.એમ.સોલંકીની પ્રાંત મોરબી ખાતે, કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નિખિલ જોશીની ટંકારા ખાતે, મોરબી શહેર મામલતદાર કચેરીના એ.એમ.પાવરાની કલેકટર કચેરી ખાતે તેમજ ટંકારાના જે.સી.પટેલની મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!