Friday, June 13, 2025
HomeGujaratઅમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોને શ્રધાંજલિ પાઠવતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોને શ્રધાંજલિ પાઠવતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું છે કે એરઈન્ડિયા નું બોઇંગ વિમાન નંબર A1/171 અમદાવાદ માં ક્રેશ થયું જે પ્લેન અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ટેકઓફ કરી લંડનના ગેરવિક એરપોર્ટ માટે રવાના થયું હતું. આ ઘટના ખુબજ ભયંકર અને દુખદ છે.જેનાથી હું ખુબજ વ્યતીથ છુ. મૃતક દિવગંત આત્માઓ ને હું શ્રદ્ધાંજલી પાઠવું છું.તેમના પરિવારજનો ને સાંત્વના અને જે ગંભીર રીતે દાઝેલા છે તેઓ ત્વરિત સ્વસ્થ થાય તેવી ઈશ્વર પાસે અભ્યર્થના છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!