Friday, October 18, 2024
HomeGujaratલક્ષ્મીવાસ ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સન્માન તથા...

લક્ષ્મીવાસ ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સન્માન તથા અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત વિધાનસભાની થોડા સમય પહેલા જ થયેલ ચૂંટણીમાં ભાજપની બહુમતીથી જીત થતા આજરોજ માળીયા મી. ખાતે આવેલ લક્ષ્મીવાસમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો સન્માન તથા અભિવાદન સમારોહ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજે સવારે 09:00 કલાકે લક્ષ્મીવાસ માળીયા મી. ખાતે ભાજપ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો સન્માન તથા અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં શુભેચ્છક ધર્મેન્દ્રભાઇ સરડવા દ્વારા જાહેર જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!