Wednesday, September 17, 2025
HomeGujaratમચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ-મોરબી દ્વારા આઠમા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ-મોરબી દ્વારા આઠમા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

શિક્ષણનું મહત્ત્વ અને સમાજ ઉત્કર્ષના ઉદ્દેશ્ય સાથે મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ-મોરબી દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ-મોરબી દ્વારા આગામી તા.૨૧/૦૯/૨૦૨૫ને રવિવારે બપોરે ૦૩ કલાકે મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજવાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જીલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. સમાજના હોશિયાર વિધાર્થીઓને શિલ્ડ આપીને તેમના અભ્યાસિક યોગદાનની કદર કરવામાં આવશે. ત્યારે વ્યાસ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને તમામ વિદ્યાર્થીના પરિવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!