Friday, May 30, 2025
HomeGujaratવાંકાનેરના જામસર ગામનો અસ્થિર મગજનો યુવક ૧૧ મેથી ગુમ:ધ્યાનમાં આવે તો જાણ...

વાંકાનેરના જામસર ગામનો અસ્થિર મગજનો યુવક ૧૧ મેથી ગુમ:ધ્યાનમાં આવે તો જાણ કરવા વીનંતી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જામસર ગામના દેલવાડીયા સિદ્ધરાજ ભાઈ ભીમજીભાઈ તા. ૧૧/૦૫/૨૦૨૫ ના રોજ કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા છે. જેમને બે નાના દીકરાઓ છે જે વ્યક્તિ ક્યાં છે તે કોઈને ખબર નથી. તેથી જાણકારી મળે તો મોબાઈલ નંબર ૯૭૧૨૭ ૩૬૪૬૦ અને ૭૬૦૦૬ ૨૦૦૮૨ પર સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!