મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જામસર ગામના દેલવાડીયા સિદ્ધરાજ ભાઈ ભીમજીભાઈ તા. ૧૧/૦૫/૨૦૨૫ ના રોજ કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા છે. જેમને બે નાના દીકરાઓ છે જે વ્યક્તિ ક્યાં છે તે કોઈને ખબર નથી. તેથી જાણકારી મળે તો મોબાઈલ નંબર ૯૭૧૨૭ ૩૬૪૬૦ અને ૭૬૦૦૬ ૨૦૦૮૨ પર સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે