Sunday, July 20, 2025
HomeGujaratમોરબી તાલુકાના જેપુર ગામ નજીક ટ્રેઇન હડફેટે આધેડનું મોત

મોરબી તાલુકાના જેપુર ગામ નજીક ટ્રેઇન હડફેટે આધેડનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કાંતિભાઇ દેવજીભાઇ સરવૈયા ઉવ.૪૫ ગઈકાલ તા.૧૯/૦૭ના રોજ સાંજના સાત વાગ્યા આસપાસ નવલખી ફાટકથી આગળ જેપુર ગામ નજીક રેલ્વેના પાટા પર ટ્રેન હડફેટે આવી જતાં કાંતિભાઈને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!