Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતી પરિણીતા લાપતા

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતી પરિણીતા લાપતા

મોરબીમાં કબીર ટેકરી શેરી નં. 3મા રહેતા હંસાબેન અરવિંદભાઈ અગેચણીયા નામના પરિણીતા ઘરેથી દવા લેવાનું કહ્યા બાદ લાપતા બન્યા છે. બાદમાં તેઓના પતિએ તેમની શોધખોળ આદર્યા બાદ તેઓ મળી આવ્યા ન હતા. અંતે તેઓના દેર સંજયભાઈએ એ ડિવિઝન પોલીસમાં અરજી કરી શકમંદ તરીકે તેઓના પાડોશી રવિને દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે લાપતા બનેલા હંસાબેનને સંતાનમાં પાંચ પુત્રીઓ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!