Thursday, May 9, 2024
HomeGujaratમોરબીનાં મહેન્દ્રનગર ગામે રહેતો યુવાન લાપતા

મોરબીનાં મહેન્દ્રનગર ગામે રહેતો યુવાન લાપતા

પ્રાપ્ત વિગતો અનુસાર ભરતભાઇ દયાલજીભાઇ પંચાસર (ઉં.વ. ૪૬,ધંધો સુથારીકામ, રહે. મહેન્દ્રનગર બચુબાપા વાળો પ્લોટ) વાળાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેનો પુત્ર ભાવેશભાઇ ભરતભાઇ દયાલજીભાઇ પંચાસર (ઉં.વ. ૨૨) ગત તા. ૨૪ ના રોજ સુથારી કામ સરખું ચાલતુ ન હોય અને ઘરેથી રાજકોટ કામ કરવા માટે જવા ન દેતા લાગી આવતા ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો છે. મોરબી બી ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!