Friday, October 18, 2024
HomeGujaratમોરબી:ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ૨૬ વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી:ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ૨૬ વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના લાલપર નજીક આવેલ સોલો સીરામીકના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ૨૬ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ સોલો સીરામીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા કૈલાશબેન વનરાજભાઈ ચૌહાણ ઉવ.૨૬ એ ગઈકાલ તા. ૧૫/૧૦ ના રોજ બપોરના ભાગે પોતાબે રહેણાંક ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકના પતિ વનરાજભાઈ ચૌહાણ કૈલાસબેનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ લાવતા જ્યાં ફરજ પર હાજર ડોકટરે કૈલાસબેનને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પરિણીતાના આપઘાત અંગેની તપાસમાં મૃતક પરિણીતાનો લગ્ન ગાળો આઠ વર્ષનો હોવાનું સામે આવતા હાલ પોલીસે અ. મોત રજીસ્ટર કરી ઘટિત કાર્યવાહી હતબ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!