Monday, June 16, 2025
HomeGujaratમોરબી:સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબી:સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, HDFC બેન્ક તેમજ Eden ગાર્ડન દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીના સનાળા રોડ સંસ્કાર બ્લડ બેંક ખાતે તા. ૧૭/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૮ થી ૧ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સ્વ. ધવલભાઈ રાંકજાની સ્નેહ સ્મૃતિમાં પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, HDFC બેન્ક તેમજ Eden ગાર્ડન દ્વારા લાયન મેમ્બર સ્વ. ધવલભાઈની પાંચમી પુણ્ય તિથિ તા. ૧૭/૦૬/૨૦૨૫ ને મંગળવારે સવારે ૮.૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધી મોરબીના સનાળા રોડ GIDC મેઈન રોડ સંસ્કાર બ્લડ બેન્ક ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની યાદમાં દર વર્ષે સતત ચાર વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મોરબીના રક્તદાતા કેમ્પમાં વધુમાં વધુ જોડાય તેવી વિનંતી કરાઈ છે. જેની વધુ માહિતી માટે ડો. રવિન્દ્ર ભટ્ટ મો. ૯૮૯૮૨ ૮૮૭૭૭ અને તુષાર દફ્તરી મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩ નો સંપર્ક કરી શકાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!