Thursday, October 10, 2024
HomeGujaratમોરબી: રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોને મોરબી કોંગ્રસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ

મોરબી: રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોને મોરબી કોંગ્રસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ આગની ગોઝારી દુર્ઘટનામાં આશરે ૪૨ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ દ્વારા મોરબી દરબાર ગઢ નજીક ઝૂલતા પુલ એન્ટ્રી પાસે પહોંચી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવ્યાત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!