Thursday, May 29, 2025
HomeGujaratમોરબી મનપા દ્વારા “શ્રમદાન ફોર મોરબી” હેઠળ ૨૯ મેના રોજ ઉમિયા સર્કલથી...

મોરબી મનપા દ્વારા “શ્રમદાન ફોર મોરબી” હેઠળ ૨૯ મેના રોજ ઉમિયા સર્કલથી બાયપાસ સુધી સફાઈ ઝુંબેશ.

મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૯ મે, ૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ કલાકે “શ્રમદાન ફોર મોરબી” અભિયાન અંતર્ગત ઉમિયા સર્કલથી મોરબી બાયપાસ સુધી વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ નાગરિકો તથા વિવિધ સંસ્થાઓને આ ઝુંબેશમાં જોડાવાનો અનુરોધ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા “શ્રમદાન ફોર મોરબી” અભિયાનની સુવ્યવસ્થિત શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત તા. ૨૯ મે, ૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ કલાકે ઉમિયા સર્કલથી મોરબી બાયપાસ સુધી વિશાળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશમાં માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ નાગરિકો, સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો તથા બિનસહકારી સંસ્થાઓનો સહકાર પણ આવશ્યક છે. મહાનગરપાલિકાએ શહેરીજનોને આ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!