Friday, September 20, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા દ્વારા બિઝનેસ ટેક્સ ભરવા વેપારીઓને તાકીદ કરાઈ

મોરબી નગરપાલિકા દ્વારા બિઝનેસ ટેક્સ ભરવા વેપારીઓને તાકીદ કરાઈ

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે. જેને લઈ વેપારીઓ સમયસર તેમનો વ્યવસાય વેરો ભારે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા પરિપત્ર બહાર પાડી વેપારીઓને ટેક્સ ભરવા તાકીદ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા નાયબ વ્યવસાય વેરા કમિશ્નર તથા ચીફ ઓફિસર કુલદિપસિંહ વાળા તેમજ જગદીશ સોલંકી એચ.ઓ.ડી.એ જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં વ્યવસાય વેરો ભરતા તમામ આસામીઓને તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરાની રકમ નગરપાલિકામાં ભરપાઈ કરી દેવાની તાકીદ કરી છે. અન્યથા સમય મર્યાદા બાદ વ્યાજ સહીત વેરો ભરવાનો થશે. તેમજ નવા કરદાતાઓએ સમય મર્યાદામાં પોતાની નોંધ કરાવી અને વ્યવસાય વેરો ભરપાઈ કરી દેવાનું જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!