Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબીના રામધનઆશ્રમના રતનબેનના વ્યાસપીઠ સ્થાને ગણેશ પુરાણ કથા ટીવી કર્તવ્ય ચેનલ પર...

મોરબીના રામધનઆશ્રમના રતનબેનના વ્યાસપીઠ સ્થાને ગણેશ પુરાણ કથા ટીવી કર્તવ્ય ચેનલ પર લાઈવે નિહાળી સકાશે

મોરબી: આગામી દિવસોમાં ગણેશોત્સવ નિમિતે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમમાં ભાર્યશ્વરીના શિષ્યા રતન બેનની  વ્યસપીઠ સ્થાનેથી યોજનાર ગણેશ પુરાણોત્સવ ટીવી ચેનલના માધ્યમથી નિહાળી શકાસે. આ કથા આગામી  તા.૨૨ થી ૩૦ ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગરના વાદીપરા ખાતે યોજવામાં આવનાર છે. આ કથા રાત્રીના ૮ થી ૧૧ દરમ્યાન કર્તવ્ય ટીવી ચેનલ પર જોઈ શકાશે.જેમાં લાભ લેવા આશ્રમ દ્વારા યાદીમાં જણાવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!