મોરબી નિવાસી શિક્ષક કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયા જે નરભેરામભાઈના પુત્ર, દિક્ષિતભાઈના મોટાભાઈનું ગઈકાલે તારીખ ૧૫/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનું બંન્ને પક્ષનું સદગતનું બેસણું આગામી તારીખ ૧૮-૯-૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે પટેલ સમાજ વાડી, શકત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે.