Tuesday, September 16, 2025
HomeGujaratમોરબી નિવાસી શિક્ષક કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયાનુ નિધન : ગુરુવારે બેસણું

મોરબી નિવાસી શિક્ષક કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયાનુ નિધન : ગુરુવારે બેસણું

મોરબી નિવાસી શિક્ષક કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયા જે નરભેરામભાઈના પુત્ર, દિક્ષિતભાઈના મોટાભાઈનું ગઈકાલે તારીખ ૧૫/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનું બંન્ને પક્ષનું સદગતનું બેસણું આગામી તારીખ ૧૮-૯-૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે પટેલ સમાજ વાડી, શકત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!