Monday, October 7, 2024
HomeGujaratમોરબી:અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી...

મોરબી:અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

મળતી માહિતી અનુસાર મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રહીમભાઈ ઉર્ફે ટકો વલીમામદભાઈ ચાનિયા ઉવ.૩૪ એ આરોપી ઈરફાન કરીમભાઈ પારેડી ઉવ.૨૭ રહે.કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી વિરૂદ્ધ અગાઉ હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ પોલીસ કેસ કર્યો હતો જે કેસમાં સમાધાન કરવાનું કહી આરોપી ઈરફાન પારેડી એ રહીમભાઈ ને બેફામ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અત્રેના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!