Wednesday, October 9, 2024
HomeGujaratમોરબી:માનસિક બિમારીથી કંટાળી પંખે લટકી પ્રોઢ મહિલાએ કર્યો આપઘાત

મોરબી:માનસિક બિમારીથી કંટાળી પંખે લટકી પ્રોઢ મહિલાએ કર્યો આપઘાત

મોરબીના વાવડી રોડ ઉપર રાધાપાર્ક સોસાયટીમાં માનસિક બીમારી સબબ કંટાળી જઈ પોતાના ઘરે ૫૫ વર્ષીય પ્રોઢ મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબેન જયસુખભાઇ લક્ષ્મણભાઇ ઘોરેચા ઉવ.૫૫ છેલ્લા ચાર વર્ષથી માનસીક રીતે બીમાર હોય અને તેની દવા ચાલુ હોય જેથી માનસીક બીમારીથી કંટાળી જઈ પોતાની મેળે ઘરે રૂમમા પંખામા સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા ગીતાબેન મરણ પામ્યા હતા. બનાવ અંગે પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના પુત્ર દ્વારા સમગ્ર વિગતો જાહેર કરતા હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!