Friday, September 20, 2024
HomeGujaratમોરબી:માનસિક બીમારીથી કંટાળી યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાત

મોરબી:માનસિક બીમારીથી કંટાળી યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર-૨ માં રહેતા મુળ કોઠારીયા(આમરણ)ના વતની બ્રીજેશભાઇ લાખાભાઇ માખેલા ઉવ.૩૫ છેલ્લા બે વર્ષથી માનસીક રીતે બીમાર હોય જેથી માનસિક અસ્થિરતાની બીમારીથી કંટાળી જઈ પોતાના રહેણાંક મકાને પોતાની જાતેથી ઝેરી દવા પી જવાથી મરણ જતા મૃતકના પિતા લાખાભાઇ આયદાનભાઇ માખેલા ઉવ.૬૫ દ્વારા જાહેર કરતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!