Wednesday, February 12, 2025
HomeNewsAvsannondh & Besnuમોરબી: શીલાબેન શિવકુમારભાઈ જોષીનું દુઃખદ અવસાન, ટેલિફોનીક બેસણુ

મોરબી: શીલાબેન શિવકુમારભાઈ જોષીનું દુઃખદ અવસાન, ટેલિફોનીક બેસણુ

મોરબી નિવાસી શીલાબેન શિવકુમારભાઈ જોષી (ઉ.વ. 70)નું તારીખ 19-4-2021ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનીક બેસણુ તા. 21-4-2021 બુધવારના રોજ સાંજે 5 થી 6 કલાકે રાખેલ છે.
તેમના સાસુમાં શ્રીમતી કિરણબેન લેખરાજભાઈ જોષી, પતિ શિવકુમારભાઈ જોષી, દેર હેમંતભાઈ જોષી, પુત્ર વિનોદકુમાર જોષી, પ્રમોદભાઈ જોષી, ભત્રીજા અભિષેક જોષી, કાર્તિકેય જોષી, કૌશિક જોષી મનન જોષી, અને પૌત્ર પાર્થ, શરદ, અમન, વેદાંત, ગુડડું અને સમસ્ત પરીવાર શોક વ્યકત કરે છે.

- Advertisement -
- Advertisement -

વિનોદકુમાર જોષી (+91 9426237450)
પ્રમોદભાઈ જોષી (+91 9825234230)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!