Thursday, May 29, 2025
HomeGujaratમોરબીના વાઘપરા વિસ્તારમાં જર્જરીત મકાન પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું

મોરબીના વાઘપરા વિસ્તારમાં જર્જરીત મકાન પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું

મોરબીના વાઘપરા વિસ્તારમાં જર્જરિત મકાન આવેલ હતું, આગામી સમયમાં ચોમાસું નજીક હોય જેથી લોકોની સલામતી માટે મનપા દ્વારા આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાઘપરા વિસ્તારમાં એક વર્ષો જૂની જર્જરીત મકાન આવેલ હતું. જે ગમે ત્યારે તુંડી પાડવાનો ભય હતો. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ મકાન માલિકને અનેક નોટિસો આપવા છતાં સ્વેચ્છાએ તેમણે જર્જરીત મકાન દૂર ન કરતા અંતે મહાનગરપલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને લોકોના જીવ જોખમમાં મૂકાય તેવું સ્થિતિમાં રહેલ જર્જરીત મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!