Monday, September 23, 2024
HomeGujaratટંકારા દયાનંદ સરસ્વતી ગુરુકુલ ખાતે રાષ્ટ્રિય મતદાર દિવસની કરાઈ ઉજવણી

ટંકારા દયાનંદ સરસ્વતી ગુરુકુલ ખાતે રાષ્ટ્રિય મતદાર દિવસની કરાઈ ઉજવણી

આજરોજ ટંકારા દયાનંદ સરસ્વતી ગુરૂકુલ ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારાના મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ( આર્ય સમાજ) ખાતે પ્રજાસત્તાક પર્વની પુર્વએ રાષ્ટ્રિય મતદાર દિવસની જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૮૦ પ્લસ વયો વૃદ્ધ મતદારો, pwd મતદાર તથા યુવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મતદારોને મત આપવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં શાળાના બાળકો, ગામના વડીલો, યુવાનો, નોકરીયાત વર્ગ, ટંકારા મામલતદાર કેતન સખિયા અને ચુટણી વિભાગના નાયબ મામલતદાર સૌલંકી અને બિએલઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!