Tuesday, October 15, 2024
HomeGujaratજૂના વઘાસીયા નિવાસી સ્વ. માલુભા રૂપસંગજી ઝાલાનું દુઃખદ અવસાન/શનિવારે ઉત્તરક્રિયા

જૂના વઘાસીયા નિવાસી સ્વ. માલુભા રૂપસંગજી ઝાલાનું દુઃખદ અવસાન/શનિવારે ઉત્તરક્રિયા

વઘાસિયા (જુના) નિવાસી વનરાજસિંહ માલુભા ઝાલા અને ઘનશ્યામસિંહ માલુભા ઝાલાના પિતા માલુભા રૂપસંગજી ઝાલા ઉંમર વર્ષ 100 તે કિશોરસિંહ વનરાજસિંહ, ક્રિપાલસિંહ વનરાજસિંહ, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ અને કુલદીપસિંહ ઘનશ્યામસિંહના દાદાજીનું તા.15/10/2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમની સદગતની ઉત્તરક્રિયા તા.26/10/2024 ને શનિવારના રોજ નિવાસ સ્થાને રાખેલ છે. તેમ વનરાજસિંહ માલુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ કિશોરસિંહ ઝાલા, વંશરાજસિંહ ક્રિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ માલુભા ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, દક્ષરાજસિંહ સુરપાલસિંહ ઝાલા અને માન્યરાજસિંહ કુલદીપસિંહ ઝાલા તેમજ રાજપૂત સેવા સમિતિ વઘાસિયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!