Sunday, September 8, 2024
HomeGujaratગોરખીજડીયા અલખધણી ગૌશાળા ખાતે આગામી શનિવારે 24 કલાકની અખંડ ધૂનનું આયોજન

ગોરખીજડીયા અલખધણી ગૌશાળા ખાતે આગામી શનિવારે 24 કલાકની અખંડ ધૂનનું આયોજન

મોરબીના ગોરખીજડીયા ગામે આવેલ અલખધણી ગૌશાળા ખાતે આગામી તા.1-04-2023ને શનિવારનાં રોજ 24 કલાકની અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. અલખધણી ગૌશાળા ખાતે યોજાનાર આ 24 કલાકની અખંડ ધૂનનો ભક્તોને લાભ લેવા આયોજકો દ્વારા જણાવાવમાં આવ્યું છે. તેમજ આ અલખધણી ગૌશાળાના અંબારામ ભગત તેમજ મુકેશ ભગત દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, 24 કલાકની અખંડ ધૂન પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ અખંડ ધૂનમાં ઉપસ્થિત રહેવા સર્વે ભક્તજનોને અલખધણી ગૌશાળાના અંબારામ ભગત અને મુકેશ ભગત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!