Thursday, February 13, 2025
HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન અભિયાનનું આયોજન.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન અભિયાનનું આયોજન.

સફાઈ અભિયાનમાં મોરબી શહેરના નાગરિકોને ભાગ લેવા અનુરોધ કરાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધી શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર(પ્રોજેકટ)ની યાદીમાં જણાવ્યા અનુસાર આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં મોરબી શહેરના લોકોનો સહકાર પણ જરૂરી છે. મોરબી શહેરની સામાજિક, ધાર્મિક, બિન સહકારી સંસ્થાઓ તેમજ તમામ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!