Wednesday, May 1, 2024
HomeGujaratટંકારામાં ગૌશાળાના લાભાર્થે તોરણીયાનાં પ્રખ્યાત "રામામંડળ"નું આયોજન

ટંકારામાં ગૌશાળાના લાભાર્થે તોરણીયાનાં પ્રખ્યાત “રામામંડળ”નું આયોજન

ટંકારામાં ગૌશાળાના લાભાર્થે તોરણીયાનાં પ્રખ્યાત “રામામંડળ”નું ટંકારાનાં કિશાન નગર સોસાયટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૩૧-૫-૨૦૨૩ને બુધવારના રોજ સાંજે ૯-૦૦ કલાકે “રામામંડળ” યોજાશે. આ શુભ પ્રસંગે રામદેવ પીરના જીવન ચરિત્રોના પ્રસંગોને સંગીતમય શૈલીમાં માણવા સર્વે ધર્મપ્રેમી જાહેર જનતાને લાભ લેવા આયોજક ભાવેશભાઈ માવજીભાઈ લો દ્વારા ભાવભર્યુ હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!