Saturday, November 1, 2025
HomeGujaratરાજ્યના રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના દીકરાઓ માટે તાલીમ કેમ્પનું આયોજન

રાજ્યના રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના દીકરાઓ માટે તાલીમ કેમ્પનું આયોજન

ભાયાત રાજપુત છાત્રાલય અને શ્રી રાજપુત કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના દીકરાઓ માટે આગામી તા.૨૪/૦૨/૨૬ થી ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ભાયાત રાજપુત છાત્રાલય અને શ્રી રાજપુત કરણી સેના દ્વારા તા.૨૪/૦૨ થી ૨૧ દિવસય ભવ્ય આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ અને અન્ય કેન્દ્ર અને રાજ્યની ફોર્સમાં જોડાવા માગતા યુવાનો માટે ભવ્ય પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જમવા રહેવાની વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે સંસ્કાર અને શિસ્તનું સિંચન કરતા આ કેમ્પમાં મોરબી, ભુજ, ધાગધ્રા જેવા ભવ્ય સફળ કેમ્પ કરનારા પ્રવિણસિંહજી ઝાલા (શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય સંયોજક, ભારતીય થલ સેના)ની ૨૧ દિવસ વિશેષ ઊપસ્તિથીમાં આ કેમ્પ યોજાશે, ત્યારે આ કેમ્પમાં રજીસ્ટેશન કરાવવા માટે આર ડી જાડેજા – 9426460880, ગિરિરાજીસિંહ ગઢડા – 99989 33353, દુષ્યંતસિંહ જાડેજા વિજાન – 70164 79530 તથા ઉપેન્દ્રસિંહ જાડેજા ધ્રોલ – 97272 00009 નો સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યા દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંખ્યા નિર્ધારિત હોવાથી રજિસ્ટ્રશન કરનારા દીકરાઓને જ કેમ્પમાં એન્ટ્રી મળશે. સાથે વહેલા તે પહેલાનાં ધોરણે જ એડમિશન મળશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!