Friday, October 11, 2024
HomeGujaratશ્રી સદગુરુ વાત્સલ્યવાટિકામાં અનાથ બાળકોનો આવતી કાલે કરાવાશે પ્રવેશ

શ્રી સદગુરુ વાત્સલ્યવાટિકામાં અનાથ બાળકોનો આવતી કાલે કરાવાશે પ્રવેશ

શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં માતા-પિતાથી વિખુઠા પડી ગયેલા અસહાય બાળકોને આશ્રમ તથા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કારમય જીવન પ્રાપ્ત થાય તેવા હેતુથી શ્રી સદગુરુ વાત્સલ્યવાટિકા (શિશુગૃહ) નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે નવા ભવનમાં કુલ 58 બાળકોનો આવતીકાલે તા. 13/7/20124 ના રોજ પ્રવેશ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના બેલા ભરતનગર શ્રી ખોખરા હનુમાન ધામ સેવા સમિતિ દ્વારા શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા શિશુ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે જે શિશુ ગૃહમાં અનાથ બાળકોનો પ્રવેશ કરાવવામાં આવશે. કુલ 58 જેટલા બાળકોનો તારીખ 13/7/2024 ના રોજ નવા ભવનની અંદર પ્રવેશ કરાવવામાં આવશે. માતા-પિતાથી વિખુટા પડી ગયેલા અસહાય બાળકોને આશ્રમ તથા ભારતીય સંસ્કૃતિ અનુરૂપ સ્વસ્થ સંસ્કારમય જીવન પ્રાપ્ત થાય એવા હેતુ સાથે શ્રી સદગુરુ વાત્સલ્યવાટીકા (શિશુગૃહ) નું નિર્માણ કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!