Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

દર વર્ષે વૈશાખ સુદ ત્રીજ ને અખાત્રીજ ના દિવસે વિષ્ણુ ભગવાન ના છઠ્ઠા અવતાર એવા બ્રહ્મસમાજ ના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની બે દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લામાં વસ્તા ભૂદેવો હજારો ની સંખ્યામાં જોડાયા હતા તેમજ બપોરના સમયે શરૂ થયેલ આ શોભાયાત્રા મોડી સાંજ સુધી શહેર ભરમાં ફરી હતી અને અંતે શહેરના નવલખી રોડ ખાતે આવેલ ભગવાન પરશુરામ ધામ ખાતે સર્વે ભૂદેવો મહાઆરતી અને મહાપ્રસાદ ગ્રહણ કરી ને આ જાજરમાન પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!