Wednesday, October 9, 2024
HomeGujaratમોરબીના જુના નાગડાવાસ ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના જુના નાગડાવાસ ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા પુર્વીબેન વા/ઓ સમીરભાઇ કુવાડીયા ઉવ.૨૮એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લઇ આપઘાત કર્યો હતો. ત્યારે મૃતકની ડેડબોડી તેમના કાકી દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસી પૂર્વીબેનને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક પૂર્વીબેનના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા જે દરમિયાન તેમને સંતાનમાં બે દીકરી છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામુ કરી ડેડબોડીને આગળની તબીબી કાર્યવાહી માટે સોંપી આપેલ છે. હાલ અકાળે મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!