Thursday, September 19, 2024
HomeGujaratમોરબીમાં સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીમાં સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના લખધીરપુર રોડ ઉપર ઓરેન્ટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા સંતરબેન વિદેશભાઈ ડામોર ઉવ.૨૧ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં મૃતક સંતરબેનના સવા મહિના પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!