Friday, June 13, 2025
HomeGujaratમોરબીના અવધ ફીડરમાં આવતા નીચે મુજબના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ

મોરબીના અવધ ફીડરમાં આવતા નીચે મુજબના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ

PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી અવધ ફીડરમાં તા. ૧૩/૦૬/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યા થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી નવી લાઈનકામ કરવાની કામગીરી માટે તેમજ સમારકામ માટે બંધ રહેશે. જેની નાયબ ઇજનેર મોરબી શહેર ૧ દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી અવધ ફીડરમાં તા. ૧૩/૦૬/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યા થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી નવી લાઈનકામ કરવાની કામગીરી માટે તેમજ સમારકામ માટે બંધ રહેશે. જેમાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની રોબાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. જેની નાયબ ઇજનેર મોરબી શહેર ૧ દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!