Thursday, September 19, 2024
HomeGujaratઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે મેંટનન્સ હેતુથી વિજપુરવઠો બંધ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે મેંટનન્સ હેતુથી વિજપુરવઠો બંધ રહેશે

મોરબીમાં નાગરિકોને વીજકાપની સમસ્યાનો વારંવાર સામનો ન કરવો પડે તે હેતુથી PGVCL દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં મેંટનન્સની કામગીરી કરવાની હોવાથી વીજકાપ મુકવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.01/03/2023 ના રોજ ઘુટુ ગામ તથા આસપાસની બધી સોસાયટી વિસ્તાર સાંજે ૪:૦૦ થી ૫:૩૦,તથા નવી પીપળી અને જુની પીપળી ગામ માં સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તથા પીપળી રોડ પર ની સોસાયટી વિસ્તાર સવારે ૮:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી તથા ઉમાં રેસીડેન્સી, હરિ ૐ પાર્ક સોાયટીમાં સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ તથા તેની આસપાસના વિસ્તારમાં મેંટનન્સ હેતુ વિજપુરવઠો
બંધ રાખવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!