Friday, September 20, 2024
HomeGujaratહાઉસીંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું કરાયું આયોજન

હાઉસીંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું કરાયું આયોજન

હાઉસીંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ગણેશ ની સ્થાપના તા. 07/09/2024 ના રોજ કરવામાં આવશે જેમાં સાંજે મહા આરતી અને રાત્રે લાઇવ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા સમસ્ત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે….

- Advertisement -
- Advertisement -

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ છોટા લાલ પંપ પાસે ત્રણ માળીયા ગરબીચોક હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. જે ગણેશ મહોત્સવનું આયોજન સ્વ. પરબતભાઇ કરોતરા અને સ્વ. દેવિકાબેન મહેતાના શુભ આશિષ થી આયોજન કરાયું છે. જેમાં ભગવાન ગણેશની સ્થાપના તારીખ 7/9/2024 ના રોજ કરવામાં આવશે. જેમાં દરરોજ સાંજે 7:30 વાગે મહા આરતી તેમજ રાત્રે 9:30 વાગ્યે લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ભગવાન ગણેશજીના આશીર્વાદ લેવા માટે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!