Tuesday, September 17, 2024
HomeGujaratરામધન આશ્રમ મોરબી દ્વારા વડાપ્રધાન મોદી ના માતૃશ્રી હિરબાને શબ્દાંજલિ અર્પિત કરાઈ

રામધન આશ્રમ મોરબી દ્વારા વડાપ્રધાન મોદી ના માતૃશ્રી હિરબાને શબ્દાંજલિ અર્પિત કરાઈ

PM મોદીના માતા હીરાબાનું સવારે સાડા ત્રણ કલાકે 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ જાતે જ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હીરાબાનું સવારે દુ:ખદ નિધન થતા પુણ્યશાળી આત્માને સીતારામ નગર (મકનસર)ની કથામાં રત્નેશ્વરીબેન દ્વારા શબ્દાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!