Sunday, September 22, 2024
HomeGujaratદુઃખદ અવસાન/બેસણું:સ્વ.સીતાબા દિલુભા ઝાલાનું ગુરુવારના રોજ ભુજ ખાતે બેસણું 

દુઃખદ અવસાન/બેસણું:સ્વ.સીતાબા દિલુભા ઝાલાનું ગુરુવારના રોજ ભુજ ખાતે બેસણું 

ભુજના લખતર તાલુકાના લીલાપુર ગામના દિલુભા નટુભા ઝાલાના પત્ની સ્વ. સીતાબા દિલુભા ઝાલા ભાદરવો સુદને છઠને સોમવાર તા. 09/09/2024 ના રોજ દેવલોક પામ્યા છે. જેમનું સદગતનું બેસણું તા. 12/09/2024 ગુરુવારના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી શક્તિધામ ભુજ ખાતે તા.19/09/2024 ગુરુવારે તેઓના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. તેમ દિલુભા ઝાલા (પતિ), જીતેન્દ્રસિંહ દિલુભા ઝાલા (પુત્ર), કુલદીપસિંહ ઝાલા (પુત્ર), જયરાજસિંહ કુલદીપસિંહ ઝાલા (પૌત્ર), મિતરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (પૌત્ર) અને મનસ્વીબા જીતેન્દ્રસિંહ ઝાલા (પૌત્રી) દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!