Tuesday, October 8, 2024
HomeGujaratમોરબી નિવાસી સ્વ.રમણીકભાઈ કરશનભાઈ ચાવડાનું દુઃખદ અવસાન/ગુરુવારે બેસણું

મોરબી નિવાસી સ્વ.રમણીકભાઈ કરશનભાઈ ચાવડાનું દુઃખદ અવસાન/ગુરુવારે બેસણું

  • મોરબી નિવાસી સ્વ.રમણીકભાઈ કરશનભાઈ ચાવડાનું તા. ૧૭/૨૦૨૪ સોમવારને વિક્રમ સવંત ૨૦૮૦ જેઠ સુદ ના રોજ શ્રીરામ ચરણ પામ્યા છે. જેમનું સદગત નું બેસણું તા. ૨૦/૬/૨૦૨૪ ગુરુવાર ને સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ નવા હાઉસીંગ બોર્ડ કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવશે. તેમ રાજુભાઈ ચાવડા મોબાઇલ નં. ૯૯૨૫૪ ૨૪૯૫૦, ચંદ્રકાંત ભાઈ ચુડાસમા મોબાઇલ નં. ૯૮૭૯૬ ૬૪૭૦૧, અમિતભાઈ વાધેલા મોબાઇલ નં. ૯૯૦૯૩ ૧૪૪૯૩, નવનીતભાઈ ચૌહાણ મોબાઇલ નં. ૯૯૦૯૦ ૧૩૭૫૯ અને ગૌરવભાઈ ચૌહાણ મોબાઇલ નં. ૯૮૯૮૪ ૮૯૮૯૪ યાદીમાં જણાવ્યું છે.
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!